વિકાસ કાર્યો

અમરેલી શહેરના વિકાસના પાયા સમા 10 પૂર્વપ્રમુખોની પ્રતિમાઓ મુકાશે .

અમરેલી શહેરના વિકાસ માટે જેમણે નોધપાત્ર કામગીરી કરી છે , તેવા મહાનુભવો ની યાદગીરી કાયમી ધોરણે સચવાયેલી રહે અને અમરેલીના લોકો તેમને ભૂલી ન જાય એ માટે પાલિકા ભવનના પટાંગણમાં તેમની પ્રતિમાઓ મૂકીને કાયમી યાદગીરી ઊભી કરાશે.