વિકાસ કાર્યો

નગરપાલિકા અમરેલી આઝાદી કા અમૃત મહોત્સવ વેરા પ્રોત્સાહક વળતર યોજના

નગરપાલિકા અમરેલી આઝાદી કા અમૃત મહોત્સવ વેરા પ્રોત્સાહક વળતર યોજના .એડવાન્સ વેરો ચુકાવનાર ને 10 % થી 15 % સુધીનું વળતર . અમરેલી શહેરના નાગરિકોને વેરા ચુકવણી સંલગ્ન લાભદાયી યોજનાનો બિનચુક લાભ લેવા વિન્નતી..