વિકાસ કાર્યો

અમરેલી નગરપાલિકા અને સારહી યુથ ક્લબના સંયુક્ત ઉપક્રમે રાહતદરે પેથોલોજીકલ લેબોરેટરી સેવા ની શરૂઆત કરવામાં આવી.

પૂજ્ય સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે સારહી પેથોલોજીકલ લેબોરેટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું.સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ લોકભાગીદારી દ્વારા કેવા ઉત્તમ પરિણામો આપી શકે એનું સફળ ઉદાહરણ અમરેલી નગરપાલિકાએ પૂરું પાડ્યું છે...