વિકાસ કાર્યો

કવિશ્રી રમેશપારેખ માર્ગ નામકરણ

અમરેલીની ભુલાયેલી સાહિત્ય જગતની વિરાસતને " સાચા માર્ગે " મુકવા સંલગ્ન આયોજન કરવા ટિમ નગરપાલિકાને શ્રી મુકેશભાઈ સંઘાણી દ્વારા માર્ગદર્શન, પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.27-11ના રોજ શ્રી રમેશપરેખના જન્મદિન નિમિતે" રમેશપારેખ માર્ગ નામ કરણ તકતી અનાવરણ કવિશ્રી રમેશપારેખના પરિવારના સભ્યો , જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા , નગરપાલિકા પ્રમુખ મનીષાબેન એસ રામાણી , કારોબારી ચેરમેનશ્રી સુરેશભાઈ શેખવા , ચેરમેનશ્રી બ્રિજેશભાઈ કુરુડલે, પાલિકા સભ્યશ્રીઓ, અમરેલીના સાહિત્ય પ્રેમીઓની હાજરીમાં કરવામાં આવ્યુ હતુ. .