વિકાસ કાર્યો

પંચામૃત કાર્યકમ

તા .7/10/2021 ના રોજ નગરપાલિકા અમરેલી દ્વારા જનતાલક્ષી -લોકઉપયોગી વિકાસ કાર્યોના લોકાર્પણ માટે પંચામૃત કાર્યકમ યોજાયો.પંચામૃત કાર્યક્રમ અંતર્ગત માન. શ્રીદિલીપભાઈ સંઘાણી અને માન.શ્રી ધનસુખભાઈ ભંડેરીના વરદ હસ્તે નવનિર્મિત સરદાર વલ્લભભાઇ પટેલ ભવન (નગર પાલિકા કચેરી બિલ્ડીંગ) - શ્રીમતી રુક્ષમનીબેન પરીખ બાલમંદિર બિલ્ડીંગ - નગરપાલિકા હસ્તક શ્રી મહાત્મા મુલદાસ વિશ્રામગૃહનું લોકાર્પણ થતા જન સુવિધા જન સુખાકારી માટે સ્માર્ટફોન એપ લોન્ચ કરવામાં આવી.